Useful gk all exam.
ખેતી
૧.       ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે?
         -          હરિયાણા
૨.       ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          મહારાષ્ટ્ર
૩.       અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ?
         -          લખનૌ
૪.       વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે?
         -          3
૫.       ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે?
         -          રાજસ્થાન
૬.       ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે?
         -          પંજાબ
૭.       ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે?
         -          મધ્યપ્રદેશ
૮.       કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે?
         -          કેરી
૯.       કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
         -          કેરલ
૧૦.       ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે?
         -          સિક્કિમ
૧૧.       ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે?
         -          ઉત્તરપ્રદેશ
૧૨.       ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી?
         -          ઈ.સ.૧૯૮૮
૧૩.       ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે?
         -          ગુજરાત
૧૪.       ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે?
         -          પંજાબ
૧૫.       ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ઉત્તર પ્રદેશ
૧૬.       મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત
૧૭.       ચાય નું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          અસમ
૧૮.       ભારતમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          કર્ણાટક
૧૯.       ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          પશ્ચિમ બંગાળ
૨૦.       ભારતમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          કેરલ
૨૧.       ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત
૨૨.       ભારતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          આંધ્રપ્રદેશ
૨૩.       ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          તમિલનાડુ
૨૪.       ભારતમાં કેસરનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          જમ્મુ-કશ્મીર
૨૫.       વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
         -          ભારત
મુઘલ સામ્રાજ્ય
૧. મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું? - બાબર
૨. મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા? - ૧૪૯૫ ઈ.
૩. ફરગના વર્તમાનમાં ક્યાં છે? - ઉજ્બેકિસ્તાનમાં
૪. બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું? - પાંચ વાર
૫. પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૬ ઈ.
૬. પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ? - બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે
૭. બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી? - બાબરનામા માં
૮. બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ
૯. ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે? - બાબર
૧૦. મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા? - અકબર
૧૧. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૨૭ ઈ
૧૨. ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - રાણા સાંગા અને બાબર વરચે
૧૩. હુમાયુ ગાદી પર ક્યારે બેઠો? - ૧૫૩૦ ઈ.
૧૪. ચૌસા નું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૩૯ ઈ.
૧૫. ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું? - શેરશાહ સૂરી અને હુમાયુ વરચે
૧૬. હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે? - ડેબ્રા (૧૫૩૧), ચૌસા (૧૫૩૯), બીલાગ્રામ (૧૫૪૦), અને સરહિન્દ (૧૫૫૫)
૧૭. હુમાયુનામાની રચના કોને કરી? - ગુલબદન બેગમ
૧૮. સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા? - શેરશાહ સૂરી
૧૯. મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા? - શેરશાહ સુરીના
૨૦. ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું? - શેરશાહ સૂરી
૨૧. પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૫૬ ઈ.
૨૨. પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું? - અકબર અને હેમુના વરચે
૨૩. દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી? - અકબરે
૨૪. દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો? - બીરબલ
૨૫. અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી? - મનસબદારી પ્રથા
૨૬. ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા? - શેખ સલીમ ચિસ્તી
૨૭. આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે? - અકબરનું
૨૮.    ‘અનુવાદ વિભાગ’ની સ્થા
પના કોને કરી?  -  અકબરે
૨૯. પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - અબુલ ફજલ
૩૦. ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે? - અકબરના
૩૧. મુઘલોની રાજકીય ભાષા કઈ હતી? - ફારસી
૩૨. બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો? - ગુજરાતના વિજયની
૩૩. જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે? - ન્યાય માટે
૩૪. જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી? - રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ
૩૫. ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે? - જહાંગીર
૩૬. શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે? - જહાંગીર દ્વારા
૩૭. આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું? - શાહજહાએ
૩૮. તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા? - ઉસ્તાદ ઈર્શા ખાન
૩૯. ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું? - દારા શિકોહ એ
૪૦. ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે? - ઔરંગઝેબને
૪૧. ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી? - ઔરંગઝેબએ
૪૨. જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો? - અકબરે
૪૩. જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો? - હિંદુ ધર્મ
૪૪. ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો? - શેરશાહ સુરીને
૪૫. ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી? - અબુલ ફજલ
૪૬. અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા? - તાનસેન
૪૭. અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું? - બહાદૂરશાહ
૪૮. ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા? - અકબરના
૪૯. મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી? - શાહજહાને
૫૦. અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા? - બૈરમ ખા
૫૧. ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો? - ઔરંગઝેબનો
૫૨. ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે? - કોલકત્તાથી અમૃતસર
૫૩. નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું? - ૧૭૩૯ ઈ.
૫૪. શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે? - ઔરંગાબાદ
૫૫. અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો? - કાલાનૌરમાં
૫૬. બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો? - પંજાબથી
૫૭. હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું? - ૧૫૭૬ ઈ.
૫૮. ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું? - ઔરંગઝેબ
ધર્મ
1.      જગતમં સૌથી વધુ જનસંખ્યામાં ફેલાવો ધરાવતો ધર્મ કયો છે?
- ખ્રિસ્તી ધર્મ
2. બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુધ્ધનો જન્મ ક્યારે થયો હતો?
- ઇ.સ.પૂર્વે ૫૬૩
3. હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્યનો જન્મ કયા થયો હતા?
- કેરળ
4. યહુદીઓનું પૂજાસ્થ્ળ કયા નામે ઓળખાય છે?
- સિનેગોર
5. ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ કયા આવેલી છે?
- દિલ્હી
6. ‘કલ્પસૂત્ર’ એ કયા ધર્મનો જાણીતો ગ્રંથ છે?
- જૈન ધર્મ
7. ગણપતિને કોના પુત્ર માનવામાં આવે છે?
- શિવ-પાર્વતી
8. ‘દેને ઇલાહી’ ધર્મની સ્થાપના કયા રાજા કરી છે?
- અકબરે
9. વિખ્યાત ગાયત્રી મંત્ર એ કયા વેદમાંથી લેવામાં આવ્યો છે?
- ઋગ્વેદ
10. ત્રિપિટક એ કયા ધર્મનો પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ છે?
- બૌધ્ધ
11. પારસી લોકો કોની પૂજા કરે છે?
- અગ્નિ
12. યહુદી ધર્મના લોકો હાલમાં મુખ્યત્વે કયા દેશમાં રહે છે?
- ઇઝરાયેલ
13. સાત સૂંઢવાળો હાથી ઐરાવત એ કયા ભગવાનનું વાહન છે?
- ઇન્દ્ર
14. ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થા કયા ભગવાનના ધર્મસંદેશ સાથે સંકળાયેલ છે?
- શ્રીકૃષ્ણ
15. મહાયાન અને હીનયાન એવા બે પંથ કયા ધર્મનાં છે?
- બૌધ્ધ
16. શ્વેતાંબર અને દિગંબર જેવા બે પંથ કયા ધર્મનાં છે?
- જૈન
17. મહર્ષિ અરવિંદનો આશ્રમ કયા આવેલો છે?
- પોંડિચેરી
18. હિંદુ માન્યતા મુજબ દાનવોના ગુરુ કોણ હતા?
- શુક્રાચાર્ય
19. કરબલાનું યુધ્ધ કયા ધર્મ સાથે સંકળાયેલું છે?
- ઇસ્લામ
20. લાઓત્સે કયા દેશના જાણીતા ધર્મગુરુ છે?
- ચીન
21. તિબેટના લોકો વધારે કયા ધર્મને માને છે?
- બૌધ્ધ
22. પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા એ કયા રાજયમાં આવેલું છે?
- ગુજરાતમાં
23. તાઓ કયા દેશનો પ્રાચીન ધર્મ છે?
- ચીન
24. તાઓ ધર્મની સ્થાપના કોને કરી હતી?
- લાઓત્સેએ
25.   ભિષ્મ પિતામહનું મૂળ નામ શુ
ં હતું?
- દેવવ્રત
26. પ્રહલાદના પિતાનું નામ શું છે?
- હિરણ્યકશ્યપ
27. મહાભારત મુજબ કૃષ્ણના મોટાભાઈ બલરામનું શસ્ત્ર શું છે?
- હળ
28. અશ્વત્થામા એ કોના પુત્ર છે?
- ગુરુ દ્રોણ
29. બીજનો ચંદ્ર ને તારો એ કયા ધર્મનાં પ્રતિક છે?
- ઇસ્લામ
30. જાતક કથાઓમાં કોના પૂર્વજીવનની કથાઓ છે?
- ગૌતમ બુધ્ધના
31. રાજા જનકની રાજધાની કઈ છે?
- મિથિલા નગરી
32. પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા રાજાએ કર્યો હતો?
- અશોક
33. માતા-પિતાનો પરમ ભક્ત કોને માનવામાં આવે છે?
- શ્રવણ
34. ૧૦૦ કૌરવોની એક બહેન હતી. તેનું નામ શું હતું?
- દુ:શલા
35. દ્રોપદીનું જન્મસ્થળ પાંચાલ એટલે હાલનું કયું રાજ્ય?
- પંજાબ
 
