Join Our Whatsapp Group to Get Latest Updates... : Click Here

Join Our Facebook Page to Get Latest Updates... : Click Here

Join Our Telegram Group to Get Latest Updates... : Click Here

Search This Website

Tuesday 6 September 2016

MOST IMP GK FOR EXAM

Useful gk all exam.

ખેતી
૧.       ભારતમાં વન વિસ્તાર કયા રાજયમાં સૌથી ઓછો છે?
         -          હરિયાણા

૨.       ડુંગરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          મહારાષ્ટ્ર

૩.       અખિલ ભારતીય કિશાનની પહેલી બેઠક કયા થઇ?
         -          લખનૌ

૪.       વિશ્વમાં કપાસના ઉત્પાદનની શ્રેણીમાં ભારતનો કયો નંબર છે?
         -          3

૫.       ભારતનું કયું રાજ્ય ઉનના ઉત્પાદન માટે જાણીતું છે?
         -          રાજસ્થાન

૬.       ભારતના કયા રાજ્યને અન્નનો ભંડાર કહેવામાં આવે છે?
         -          પંજાબ

૭.       ભારતનું કયું રાજ્ય ચારે તરફ જમીનથી ઘેરાયેલું છે?
         -          મધ્યપ્રદેશ

૮.       કયા ફળના નિકાસથી ભારતને સૌથી વધુ આવક મળે છે?
         -          કેરી

૯.       કયા રાજયમાં નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
         -          કેરલ

૧૦.       ભારતનું કયું રાજ્ય વનસ્પતિ શાસ્ત્રના સ્વર્ગ તરીકે ઓળખાય છે?
         -          સિક્કિમ

૧૧.       ભારતનું કયું રાજ્ય ખાંડનું સૌથી વધારે ઉત્પાદન કરે છે?
         -          ઉત્તરપ્રદેશ

૧૨.       ભારત એ એક નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત ક્યારે કરી?
         -          ઈ.સ.૧૯૮૮

૧૩.       ભારતનું કયું રાજ્ય ઝાફરાવાદી ભેસો માટે પ્રખ્યાત છે?
         -          ગુજરાત

૧૪.       ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે?
         -          પંજાબ

૧૫.       ભારતમાં શેરડીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ઉત્તર પ્રદેશ

૧૬.       મગફળીનું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત

૧૭.       ચાય નું સૌથી વધારે ઉત્પાદન ભારતના કયા રાજયમાં થાય છે?
         -          અસમ

૧૮.       ભારતમાં કોફીનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          કર્ણાટક

૧૯.       ભારતમાં શણનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          પશ્ચિમ બંગાળ

૨૦.       ભારતમાં કાળા મરીનું ઉત્પાદન સૌથી વધારે કયા રાજયમાં થાય છે?
         -          કેરલ

૨૧.       ભારતમાં કપાસનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          ગુજરાત

૨૨.       ભારતમાં તમાકુનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          આંધ્રપ્રદેશ

૨૩.       ભારતમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          તમિલનાડુ

૨૪.       ભારતમાં કેસરનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજયમાં થાય છે?
         -          જમ્મુ-કશ્મીર

૨૫.       વિશ્વમાં કેળાનું સૌથી વધારે ઉત્પાદન કયા થાય છે?
         -          ભારત

મુઘલ સામ્રાજ્ય

૧.    મુઘલ વંશનું સંસ્થાપક કોણ હતું?  -   બાબર

૨.    મુઘલ વંશના સંસ્થાપક બાબર ફરગનાની રાજગાદી ઉપર ક્યારે બેઠા?  -  ૧૪૯૫ ઈ.

૩.    ફરગના વર્તમાનમાં ક્યાં છે?  -  ઉજ્બેકિસ્તાનમાં

૪.    બાબરને ભારત પર કેટલી વાર આક્રમણ કર્યું?  -  પાંચ વાર

૫.    પાનીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૬ ઈ.

૬.    પાણીપતનાં પ્રથમ યુદ્ધની લડાઈ કોની કોની વરચે થઇ?  -  બાબર અને ઈબ્રાહીમ લોદી વરચે

૭.    બાબરને પોતાની આત્મકથા ક્યાં પુસ્તકમાં લખી?  -  બાબરનામા માં

૮.    બાબરનામાનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબ્દુલ રહીમ ખાન-એ-ખાનએ

૯.    ‘મુંબઈયાન’ નામની પદ્ય શૈલીના જન્મદાતા કોણ છે?  -  બાબર

૧૦.   મુઘલ વંશના સૌથી પ્રસિદ્ધ રાજા કોણ હતા?  -  અકબર

૧૧.   ખાનવાનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૨૭ ઈ

૧૨.   ખાનવાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  રાણા સાંગા અને બાબર વરચે

૧૩.   હુમાયુ ગાદી પર ક્યારે બેઠો?  -  ૧૫૩૦ ઈ.

૧૪.    ચૌસા નું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૩૯ ઈ.

૧૫.    ચૌસાનું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  શેરશાહ સૂરી અને હુમાયુ વરચે

૧૬.    હુમાયુ દ્વારા લડવામાં આવેલ ચાર યુદ્ધોના નામ શું છે?  -  ડેબ્રા (૧૫૩૧),  ચૌસા (૧૫૩૯),  બીલાગ્રામ (૧૫૪૦), અને  સરહિન્દ (૧૫૫૫)

૧૭.    હુમાયુનામાની રચના કોને કરી?  -  ગુલબદન બેગમ

૧૮.    સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?  -  શેરશાહ સૂરી

૧૯.    મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા?  -  શેરશાહ સુરીના

૨૦.    ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું?  -  શેરશાહ સૂરી

૨૧.    પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૫૬ ઈ.

૨૨.    પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  અકબર અને હેમુના વરચે

૨૩.    દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી?  -  અકબરે

૨૪.    દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?  -  બીરબલ

૨૫.    અકબરના શાસનની પ્રમુખ વિશેષતા કઈ હતી?  -  મનસબદારી પ્રથા

૨૬.    ક્યાં સુફી સંત અકબરના સમકાલીન હતા?  -  શેખ સલીમ ચિસ્તી

૨૭.    આગ્રામાં લાલ કિલ્લો, લાલ દરવાજા, બુલંદ દરવાજા એ કોનું પ્રમુખ બિંદુ છે?  -  અકબરનું

૨૮.    ‘અનુવાદ વિભાગ’ની સ્થા
પના કોને કરી?  -  અકબરે

૨૯.    પંચતંત્રનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  અબુલ ફજલ

૩૦.    ક્યાં મુઘલ સમ્રાટના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણ કાલ કહેવામાં આવે છે?  -  અકબરના

૩૧.    મુઘલોની રાજકીય ભાષા કઈ હતી?  -  ફારસી

૩૨.    બુલંદ દરવાજો કોના વિજયની ઉજવણીમાં અકબરે બનાવ્યો હતો?  -  ગુજરાતના વિજયની

૩૩.    જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે?  -  ન્યાય માટે

૩૪.    જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી?  -  રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ

૩૫.    ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે?  -  જહાંગીર

૩૬.    શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે?  -  જહાંગીર દ્વારા

૩૭.    આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું?  -  શાહજહાએ

૩૮.    તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા?  -  ઉસ્તાદ ઈર્શા ખાન

૩૯.    ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  દારા શિકોહ એ

૪૦.    ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?  -  ઔરંગઝેબને

૪૧.    ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી?  -  ઔરંગઝેબએ

૪૨.    જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો?  -  અકબરે

૪૩.    જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો?  -  હિંદુ ધર્મ

૪૪.    ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો?  -  શેરશાહ સુરીને

૪૫.    ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી?  -  અબુલ ફજલ

૪૬.    અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા?  -  તાનસેન

૪૭.    અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  -  બહાદૂરશાહ

૪૮.    ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?  -  અકબરના

૪૯.    મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી?  -  શાહજહાને

૫૦.    અકબરની યુવાવસ્થામાં એના સંરક્ષણ કોણ હતા?  -  બૈરમ ખા

૫૧.    ક્યાં મુઘલ બાદશાહનો રાજ્યભિષેક બે વાર થયો હતો?  -  ઔરંગઝેબનો

૫૨.    ગ્રાન્ડ ટ્રક સડક ક્યાંથી ક્યાં સુધી જાય છે?  -  કોલકત્તાથી અમૃતસર

૫૩.    નાદિરશાહને ભારત પર આક્રમણ ક્યારે કર્યું?  -  ૧૭૩૯ ઈ.

૫૪.    શેરશાહ સુરીનો મકબરો ક્યાં સ્થિત છે?  -  ઔરંગાબાદ

૫૫.    અકબરનો રાજ્યભિષેક ક્યાં થયો હતો?  -  કાલાનૌરમાં

૫૬.    બાબરને ક્યાં સ્થાન પરથી ભારતમાં પ્રવેશ કર્યો હતો?  -  પંજાબથી

૫૭.    હલ્દી ઘાટીનું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૭૬ ઈ.

૫૮.    ક્યાં મુઘલ શાસકને ‘આલમગીરી’ કહેવામાં આવતું?  -  ઔરંગઝેબ

ધર્મ
1.      જગતમં સૌથી વધુ જનસંખ્યામાં ફેલાવો ધરાવતો ધર્મ કયો છે?

    -        ખ્રિસ્તી ધર્મ

2.      બૌધ્ધ ધર્મના સ્થાપક ગૌતમબુધ્ધનો જન્મ ક્યારે થયો હતો?

     -        ઇ.સ.પૂર્વે ૫૬૩

3.      હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરનાર આદિ શંકરાચાર્યનો જન્મ કયા થયો હતા?

     -        કેરળ

4.      યહુદીઓનું પૂજાસ્થ્ળ કયા નામે ઓળખાય છે?

      -        સિનેગોર

5.      ભારતમાં સૌથી મોટી જુમ્મા મસ્જિદ કયા આવેલી છે?

      -        દિલ્હી

6.      ‘કલ્પસૂત્ર’ એ કયા ધર્મનો જાણીતો ગ્રંથ છે?

      -        જૈન ધર્મ

7.      ગણપતિને કોના પુત્ર માનવામાં આવે છે?

     -        શિવ-પાર્વતી

8.      ‘દેને ઇલાહી’ ધર્મની સ્થાપના કયા રાજા કરી છે?

      -        અકબરે

9.      વિખ્યાત ગાયત્રી મંત્ર એ કયા વેદમાંથી લેવામાં આવ્યો છે?

     -        ઋગ્વેદ

10.   ત્રિપિટક એ કયા ધર્મનો પ્રતિષ્ઠિત ધર્મગ્રંથ છે?

      -        બૌધ્ધ

11.   પારસી લોકો કોની પૂજા કરે છે?

      -        અગ્નિ

12.   યહુદી ધર્મના લોકો હાલમાં મુખ્યત્વે કયા દેશમાં રહે છે?

     -        ઇઝરાયેલ

13.   સાત સૂંઢવાળો હાથી ઐરાવત એ કયા ભગવાનનું વાહન છે?

      -        ઇન્દ્ર

14.   ઇસ્કોન આંતરરાષ્ટ્રીય સંસ્થા કયા ભગવાનના ધર્મસંદેશ સાથે સંકળાયેલ છે?

      -        શ્રીકૃષ્ણ

15.   મહાયાન અને હીનયાન એવા બે પંથ કયા ધર્મનાં છે?

      -        બૌધ્ધ

16.   શ્વેતાંબર અને દિગંબર જેવા બે પંથ કયા ધર્મનાં છે?

      -        જૈન

17.   મહર્ષિ અરવિંદનો આશ્રમ કયા આવેલો છે?

     -        પોંડિચેરી

18.   હિંદુ માન્યતા મુજબ દાનવોના ગુરુ કોણ હતા?

      -        શુક્રાચાર્ય

19.   કરબલાનું યુધ્ધ કયા ધર્મ સાથે સંકળાયેલું છે?

      -        ઇસ્લામ

20.   લાઓત્સે કયા દેશના જાણીતા ધર્મગુરુ છે?

     -        ચીન

21.   તિબેટના લોકો વધારે કયા ધર્મને માને છે?

     -        બૌધ્ધ

22.   પારસી લોકોનું સૌથી મોટું યાત્રાધામ ઉદવાડા એ કયા રાજયમાં આવેલું છે?

      -        ગુજરાતમાં

23.   તાઓ કયા દેશનો પ્રાચીન ધર્મ છે?

     -        ચીન

24.   તાઓ ધર્મની સ્થાપના કોને કરી હતી?

     -        લાઓત્સેએ

25.   ભિષ્મ પિતામહનું મૂળ નામ શુ
ં હતું?

     -        દેવવ્રત

26.   પ્રહલાદના પિતાનું નામ શું છે?

      -        હિરણ્યકશ્યપ

27.   મહાભારત મુજબ કૃષ્ણના મોટાભાઈ બલરામનું શસ્ત્ર શું છે?

      -        હળ

28.   અશ્વત્થામા એ કોના પુત્ર છે?

     -        ગુરુ દ્રોણ

29.   બીજનો ચંદ્ર ને તારો એ કયા ધર્મનાં પ્રતિક છે?

      -        ઇસ્લામ

30.   જાતક કથાઓમાં કોના પૂર્વજીવનની કથાઓ છે?

      -        ગૌતમ બુધ્ધના

31.   રાજા જનકની રાજધાની કઈ છે?

      -        મિથિલા નગરી

32.   પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા રાજાએ કર્યો હતો?

      -        અશોક

33.   માતા-પિતાનો પરમ ભક્ત કોને માનવામાં આવે છે?

      -        શ્રવણ

34.   ૧૦૦ કૌરવોની એક બહેન હતી. તેનું નામ શું હતું?

      -        દુ:શલા

35.   દ્રોપદીનું જન્મસ્થળ પાંચાલ એટલે હાલનું કયું રાજ્ય?

      -        પંજાબ


To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

To Get Fast Updates Download our Apps:Android|iOS|Telegram

Stay connected with us for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Categories

Total Visitors

Popular Posts

Find Us On Facebook